IBFC કોડમાં સુધારાથી એક જ વર્ષમાં NCLT કેસોનો નિકાલ થશે

09/08/2019

IBFC કોડમાં સુધારાથી એક જ વર્ષમાં NCLT કેસોનો નિકાલ થશે

  • facebook
  • linkedin
  • twitter
  • whatsapp

કેટલીક કંપનીઓ જંગી લોન લીધા પછી ઈરાદાપૂર્વક પરત ન ચૂકવતાં નાદારીના કેસો બને છે. ઈનસોલવન્સી એન્ડ બેન્કપ્રપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન ડો. એમ. એસ. સાહુએ કહ્યું કે, આવા કેસોની પતાવટ માટે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની ભૂમિકા મહત્ત્વની હોય છે.

See Original Text

IIMA